Site icon

દેશમાં કોરોના હાંફી રહ્યો છે, કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓ વધારે.. જાણો તાજા આંકડા અહીં…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,158 કેસ નોંધાયા અને 175 લોકોનાં મોત નીપજ્યા છે

અત્યાર સુધીમાં દેશમાં 1,05,42,841  લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 16,977 દર્દી સાજા થયા છે.

કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 96.56% થયો છે 

હાલ દેશમાં 2,11,033 એક્ટિવ કેસ છે. 

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version