Site icon

દેશમાં કોરોના હાંફી રહ્યો છે, કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓ વધારે.. જાણો તાજા આંકડા અહીં…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,158 કેસ નોંધાયા અને 175 લોકોનાં મોત નીપજ્યા છે

અત્યાર સુધીમાં દેશમાં 1,05,42,841  લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 16,977 દર્દી સાજા થયા છે.

કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 96.56% થયો છે 

હાલ દેશમાં 2,11,033 એક્ટિવ કેસ છે. 

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version