Site icon

દેશમાં કોરોના હાંફી રહ્યો છે, કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓ વધારે.. જાણો તાજા આંકડા અહીં…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,158 કેસ નોંધાયા અને 175 લોકોનાં મોત નીપજ્યા છે

અત્યાર સુધીમાં દેશમાં 1,05,42,841  લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 16,977 દર્દી સાજા થયા છે.

કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 96.56% થયો છે 

હાલ દેશમાં 2,11,033 એક્ટિવ કેસ છે. 

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version