Site icon

દેશમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી કોરોના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના નવા કેસ. જાણો લેટેસ્ટ આંકડા અહીં.

દેશમાં છેલ્લા 24  કલાકમાં 15,968 કેસ નોંધાયા, 202 લોકોનાં મોત નીપજ્યા.

અત્યાર સુધીમાં  1,04,95,147 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં 17,817 દર્દીઓ સ્વસ્થ થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.51% છે.

હાલ દેશમાં 2,14,507 એક્ટિવ કેસ છે.

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version