Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી કોરોના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના નવા કેસ. જાણો લેટેસ્ટ આંકડા અહીં.

દેશમાં છેલ્લા 24  કલાકમાં 15,968 કેસ નોંધાયા, 202 લોકોનાં મોત નીપજ્યા.

અત્યાર સુધીમાં  1,04,95,147 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં 17,817 દર્દીઓ સ્વસ્થ થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.51% છે.

હાલ દેશમાં 2,14,507 એક્ટિવ કેસ છે.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version