Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી કોરોના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના નવા કેસ. જાણો લેટેસ્ટ આંકડા અહીં.

દેશમાં છેલ્લા 24  કલાકમાં 15,968 કેસ નોંધાયા, 202 લોકોનાં મોત નીપજ્યા.

અત્યાર સુધીમાં  1,04,95,147 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં 17,817 દર્દીઓ સ્વસ્થ થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.51% છે.

હાલ દેશમાં 2,14,507 એક્ટિવ કેસ છે.

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version