Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં એક દિવસની આંશિક રાહત બાદ કોરોનાથી મોતનો આંકડો ફરી વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો આજના નવા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,08,921 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 4,157નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,11,388નાં મૃત્યુ થયાં છે.  

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,71,57,795 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,95,955 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,43,50,816 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 24,95,591 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે 

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Exit mobile version