Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં દૈનિક કોરોના કેસમાં 2 દિવસનાં ઉછાળા બાદ આશિંક રાહત, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ કરતા કોરોનાથી સાજા થનાર દર્દીઓ વધુ. અહીં જાણો તાજા આંકડા.

દેશમાં છેલ્લાં 24 કલાકમાં 20,036 કેસ નોંધાયા છે અને 256 દર્દીઓના મોત થયા છે

આ સાથે ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1,02,86,710 પર પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં 23,181 કોરોનાનાં દર્દીઓ સાજા થયા છે. 

હાલ દેશમાં 2,54,254 એક્ટિવ કેસ છે.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version