Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંક સાથે નવા કેસમાં પણ ઉછાળો નોધાયો, જાણો નવા આંકડા 

 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,48,421 કેસ નોંધાયા છે.

Join Our WhatsApp Channel

24 કલાકમાં 4205ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,54,197ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,33,40,938 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,55,338 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,93,82,642 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 37,04,099 સક્રિય કેસ છે.

Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Stone Pelting Incident મોહન ભાગવતની મુસાફરી દરમિયાન ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
Exit mobile version