Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંક સાથે નવા કેસમાં પણ ઉછાળો નોધાયો, જાણો નવા આંકડા 

 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,48,421 કેસ નોંધાયા છે.

Join Our WhatsApp Channel

24 કલાકમાં 4205ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,54,197ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,33,40,938 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,55,338 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,93,82,642 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 37,04,099 સક્રિય કેસ છે.

Nitin Gadkari। નિતિન ગડકરીનો પ્લાન ૧૦૦% ઈથેનોલ પર ચાલશે ભારતની કાર, ઓટોમોબાઈલ કંપનીઓ સામે છે આ ખાસ ટેકનિકલ પડકારો
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
Exit mobile version