Site icon

સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,154 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 724નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,08,764નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 39,649 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,00,14,713 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,50,899 સક્રિય કેસ છે.

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version