Site icon

ત્રીજી લહેરના સંકેત? દેશમાં સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 40,134 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,24,773નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,16,95,958 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 36,946 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ  3,08,57,467 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,13,718 સક્રિય કેસ છે.

જમ્મુ-કાશ્મીરમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાં સામે મોટી કાર્યવાહી, સરકારે પથ્થરબાજોને સરકારી નોકરી ન આપવાની સાથે આ મહત્વનો નિર્ણય કર્યો
 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version