Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,383 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 507નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,987નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,12,57,720 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 38,652 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,04,29,339 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,09,394 સક્રિય કેસ છે.

 મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ કરવામાં આવી. જાણો તે તમામના નામની સૂચી અહીં   

PM Modi Selfie Video Record સોશિયલ મીડિયા પર છવાયા વડાપ્રધાન મોદી સેલ્ફી વીડિયોએ માત્ર એક જ દિવસમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ
Indian Seafarer Death ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સેફેરર સપ્લાયર, વૈશ્વિક વેપારમાં ભારતીય નાવિકોની ભારે માંગ પાછળ આ છે કારણો
Dharmendra Pradhan Resignation ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને પીએમ મોદી માફી માંગે રાહુલ ગાંધીએ સરકાર સામે મૂકી ત્રણ મોટી માંગણીઓ
CJP Govt Talks Today દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનને થાળે પાડવા સરકારની કવાયત, દિલ્હીમાં આજે સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
Exit mobile version