Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં એક દિવસની આંશિક રાહત બાદ દૈનિક કેસમાં ફરી આવ્યો ઉછાળો, જોકે મૃત્યુ પામનાર દર્દીઓમાં ઘટાડો જારી ; જાણો  આજના તાજા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા  45,951 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,454 નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,03,62,848 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 60,729 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,94,27,330 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,37,064 સક્રિય કેસ છે.

ભારત બાયોટેકને લાગ્યો ઝટકો, બ્રાઝિલ સરકારે અધધ 32 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આ કારણે કર્યો સસ્પેન્ડ ; જાણો વિગતે 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version