Site icon

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર થઈ, અધધ આટલા કરોડ કેસ ફક્ત 50 દિવસમાં નોંધાયા, જાણો  છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 50,848 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,358 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,90,660 નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,28,709 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 68,817 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,89,94,855 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 6,43,194 સક્રિય કેસ છે.

ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version