Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર થઈ, અધધ આટલા કરોડ કેસ ફક્ત 50 દિવસમાં નોંધાયા, જાણો  છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 50,848 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,358 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,90,660 નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,28,709 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 68,817 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,89,94,855 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 6,43,194 સક્રિય કેસ છે.

ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version