Site icon

દેશમાં કોરોનાની કમર તૂટી, સાત માસ બાદ પ્રથમ વખત નવા કેસો 10 હજારથી ઓછા થયા. જાણો તાજા આંકડા અહીં…

દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 9,102 કોરોના નવા કેસ નોંધાયા છે અને 117 દર્દીઓના મોત નિપજ્યા છે

અત્યાર સુધીમાં 1,06,76,838 લોકો કરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 15,901 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોના થી સ્વસ્થ થયાંનો દર 96.90 થયો છે.

હાલ દેશમાં 1,77,266 એક્ટિવ કેસ છે. 

AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
Exit mobile version