Site icon News Continuous Bureau | Mumbai

ત્રીજી લહેરના એંધાણ? દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,097 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 546નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,016 નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,13,32,159 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 35,087 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,05,03,166 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,08,977 સક્રિય કેસ છે.

ધોધમાર વરસાદને કારણે આ તાલુકાના 68 ગામોમાં વીજળી ગુલ! મોબાઇલ, વોટર સિસ્ટમ અને અન્ય તમામ સિસ્ટમ્સ પણ જામ ; જાણો વિગતે

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version