દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,766 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,206નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,07,145નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,07,95,716 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 45,254 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,99,33,538 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,55,033 સક્રિય કેસ છે.