Site icon News Continuous Bureau | Mumbai

કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 માર્ચ 2021

કોરોના વાયરસની ભારતમાં ફરીથી દહેશત વધી ગઈ છે. ભારતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કોરોનાના કેસોની દૃષ્ટિએ ભારત ફરી દુનિયામાં બીજા નંબરે પહોંચી ગયું છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 53,476 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 251 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,17,87,534 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 26,490 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.28% થયો છે.

હાલ દેશમાં 3,95,192 એક્ટિવ કેસ છે..

અત્યાર સુધીમાં કુલ 5,31,45,709 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે

 

CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
Comedy Show Controversy ડોક્ટરે માનવતા શરમાવી, મૃતદેહ પર અશ્લીલ મજાક કરવા બદલ KEMના ડો. સેજલ પવાર સામે એક્શન.
New Army Chief Appointment લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા પ્રમુખ.
Supreme Court Ruling on Marital Cruelty સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો વૈવાહિક જીવનના સામાન્ય ઝઘડા કે વાતચીતનો અભાવ ‘ક્રૂરતા’ નથી.
Exit mobile version