દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 48,786 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,005નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,99,459નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,04,11,634 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 61,588 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,94,88,918 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 5,23,257 સક્રિય કેસ છે.
