Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો કહેર નબળો પડયો: દેશમાં 46 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,52,734 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,128નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,29,100નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,80,47,534 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,38,022 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,56,92,342 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 20,26,092 સક્રિય કેસ છે.

અરે બાપ રે! કુસ્તીબાજ સુશીલકુમાર પર આ કાયદો લાગશે; જામીન પણ નહીં મળી શકે

Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
PM Modi Gujarat Maharashtra Visit પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮મી સપ્ટેમ્બરે ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
Exit mobile version