Site icon

રાહતભર્યા સમાચાર.. કોરોના મુક્ત તરફ વધી રહ્યું છે ભારત, દેશમાં 715 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ; જાણો આજના આંકડા

News Continuous Bureau | Mumbai

ભારતમાં માટે કોરોના વાયરસ સંબંધિત રાહતના સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 913 નવા કેસ સામે આવ્યા છે. 

ખાસ વાત એ છે કે આવું 715 દિવસ પછી બન્યું છે. 

જોકે, આ દરમિયાન કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે અને 1316 સંક્રમિત બીમારીમાંથી સ્વસ્થ થયા છે. 

હાલમાં ભારતમાં કોરોના વાયરસના 12 હજાર 597 એક્ટિવ કેસ છે.

આ સમાચાર પણ વાંચો : WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version