Site icon News Continuous Bureau | Mumbai

રાહતભર્યા સમાચાર.. કોરોના મુક્ત તરફ વધી રહ્યું છે ભારત, દેશમાં 715 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ; જાણો આજના આંકડા

News Continuous Bureau | Mumbai

ભારતમાં માટે કોરોના વાયરસ સંબંધિત રાહતના સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 913 નવા કેસ સામે આવ્યા છે. 

ખાસ વાત એ છે કે આવું 715 દિવસ પછી બન્યું છે. 

જોકે, આ દરમિયાન કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે અને 1316 સંક્રમિત બીમારીમાંથી સ્વસ્થ થયા છે. 

હાલમાં ભારતમાં કોરોના વાયરસના 12 હજાર 597 એક્ટિવ કેસ છે.

આ સમાચાર પણ વાંચો : WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

Ram Temple Donation Case અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ કેસ SIT રિપોર્ટ જાહેર નહીં થાય, પણ તપાસ માટે સૂચનો આપવાની છૂટ…
BJP National Team Announced લાંબી રાહ જોયા બાદ ભાજપનું નવું પક્ષીય માળખું જાહેર, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીની એન્ટ્રી ; જાણો કોને મળી કઈ જવાબદારી
Dimagi Naxal Strategy મોદી સરકારની ચિંતા વધી, હવે મેદાનમાં આવ્યા ‘દિમાગી નક્ષલ’, અભિજીત દીપકેના આ ફોર્મ્યુલાનો કર્યો ઉપયોગ
DRI Busts Betel Nut Import Scam ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સોપારીની આયાતમાં સાફ્ટા (SAFTA) કરારના મોટા પાયે ગેરકાયદે ઉપયોગ અને દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ
Exit mobile version