દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,654 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 640નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,22,022નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,84,605 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 41,678 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,06,63,147 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 3,99,436 સક્રિય કેસ છે.
