Site icon

 કોરોનાથી ચાર લાખના મોત વાળો ત્રીજો દેશ બન્યો ભારત, વિશ્વના આ બે મોટા દેશો કરતા ભારતની પરિસ્થિતિ સારી ; જાણો વિગતે 

કોરોના મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં ભારત ને સફળતા મળી છે પરંતુ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ ચાર લાખ લોકોના મોત થયા છે

આ સાથે જ ભારત વિશ્વમાં 4 લાખ મૃત્યુ ધરાવતો ત્રીજો દેશ બન્યો છે. ભારત પહેલા અમેરિકા અને બ્રાઝિલમાં ચાર લાખથી વધુ દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે.

Join Our WhatsApp Community

અમેરિકા 6.20 લાખ મૃત્યુઆકં સાથે પહેલા ક્રમાંકે છે અને બીજા નંબર પર બ્રાઝિલ આવે છે અને તેનો મૃત્યુઆકં 5.20 લાખ જેટલો થઈ ગયો છે.

ઉલેખનીય છે કે ભારત અમેરિકા અને બ્રાઝિલ ઉપરાંત મેકિસકોમાં બે લાખથી વધુ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.

આરટીઆઈનો ચોંકવકનારો ખુલાસો, મુંબઈમાં એપ્રિલ મહિનામાં તમામ કારણોસર થતા મોતમાં આટલા ટકાનો વધારો થયો; આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version