Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, હવે 12થી 14 વર્ષના બાળકોને કોરોનાથી બચાવી શકાશે, દેશમાં આ તારીખથી અપાશે રસી

News Continuous Bureau | Mumbai 

દેશમાં બાળકો માટે કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આગામી 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનુ કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યુ છે.

સાથે જ 60 વર્ષથી ઉપરના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. 

આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે. 

સૂત્રો અનુસાર 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિક ઈએસ કોર્બોવેક્સની રસી લગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version