Site icon

ભારતનું ‘મિશન એરલિફ્ટ’, ભારત આ જગ્યાએ બે વિમાન મોકલીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરાશે, જાણો સરકારનું આયોજન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયો માટે સારા સમાચાર છે. 

યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયાના 2 એરક્રાફ્ટ મોકલવાનો નિર્ણય લીધો છે. 

આ બંને એરક્રાફ્ટ શનિવારે સવારે 2 વાગ્યે ઉડાન ભરશે અને રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી લોકોને એરલિફ્ટ કરશે.

ભારતીય સ્થળાંતર ટીમો રોમાનિયાની સરહદો પર પહોંચી ગઈ છે, જ્યાંથી યુક્રેનની રાજધાની કિવ માત્ર 12 કલાકના ડ્રાઈવિંગ દ્વારા પહોંચી શકાય છે.

રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને બુકારેસ્ટ લાવશે. આ પછી આ લોકો પ્લેનમાં ચડશે. 

નાગરિક ઉડાન માટે એરસ્પેસ બંધ હોવાથી, ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા માટે બુકારેસ્ટની ફ્લાઈટમાં સવાર થશે.

દેશમાં મહામારીનું  સંક્રમણ ઘટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, આ પ્રવૃત્તિઓમાં છૂટ આપવાની આપી સૂચના; જાણો વિગતે 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version