Site icon News Continuous Bureau | Mumbai

ભારતનું ‘મિશન એરલિફ્ટ’, ભારત આ જગ્યાએ બે વિમાન મોકલીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરાશે, જાણો સરકારનું આયોજન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Channel

શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયો માટે સારા સમાચાર છે. 

યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયાના 2 એરક્રાફ્ટ મોકલવાનો નિર્ણય લીધો છે. 

આ બંને એરક્રાફ્ટ શનિવારે સવારે 2 વાગ્યે ઉડાન ભરશે અને રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી લોકોને એરલિફ્ટ કરશે.

ભારતીય સ્થળાંતર ટીમો રોમાનિયાની સરહદો પર પહોંચી ગઈ છે, જ્યાંથી યુક્રેનની રાજધાની કિવ માત્ર 12 કલાકના ડ્રાઈવિંગ દ્વારા પહોંચી શકાય છે.

રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને બુકારેસ્ટ લાવશે. આ પછી આ લોકો પ્લેનમાં ચડશે. 

નાગરિક ઉડાન માટે એરસ્પેસ બંધ હોવાથી, ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા માટે બુકારેસ્ટની ફ્લાઈટમાં સવાર થશે.

દેશમાં મહામારીનું  સંક્રમણ ઘટતા ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, આ પ્રવૃત્તિઓમાં છૂટ આપવાની આપી સૂચના; જાણો વિગતે 

Karnataka New CM DK Shivakumar। કર્ણાટકમાં સત્તાનું સુકાન હવે ડીકે શિવકુમારના હાથમાં! રાજ્યપાલે આપી લીલી ઝંડી
Hamirpur Bridge Collapse। હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ તૂટ્યો, ૬ મજૂરોના મોતથી હડકંપ
NEET UG Re Exam 2026| નીટ પરીક્ષાના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે લીધો અભૂતપૂર્વ નિર્ણય
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version