Site icon

તેલિયા રાજાઓ ને રાહત. સરકારે દેસી તેલ ને ટેસ્ટીગ માંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 માર્ચ 2021

વ્યાપારી વર્ગ માટે રાહતના સમાચાર છે. દેશી તેલ ને અત્યાર સુધી કેન્દ્ર સરકારના કડક નિયમો માંથી પસાર થવું પડતું હતું. આ ઉપરાંત એફએસએસઆઇ હેઠળ જે માનકદંડ આકાર આપવામાં આવ્યા છે તે અઘરા હોવાને કારણે ઘણી વખત ઘરેલું તેલ તે શ્રેણીમાં ઉત્તીર્ણ થતું ન હતું. આ કારણથી ભારતના વેપારીઓને વિદેશથી તેલ આયાત કરવું પડતું હતું. હવે આ સમસ્યાનો નિવેડો લાવવા સરકારે અમુક શરતો સાથે જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા માંથી દેશી તેલને બાકાત કર્યું છે.

સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version