Site icon

તેલિયા રાજાઓ ને રાહત. સરકારે દેસી તેલ ને ટેસ્ટીગ માંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 માર્ચ 2021

વ્યાપારી વર્ગ માટે રાહતના સમાચાર છે. દેશી તેલ ને અત્યાર સુધી કેન્દ્ર સરકારના કડક નિયમો માંથી પસાર થવું પડતું હતું. આ ઉપરાંત એફએસએસઆઇ હેઠળ જે માનકદંડ આકાર આપવામાં આવ્યા છે તે અઘરા હોવાને કારણે ઘણી વખત ઘરેલું તેલ તે શ્રેણીમાં ઉત્તીર્ણ થતું ન હતું. આ કારણથી ભારતના વેપારીઓને વિદેશથી તેલ આયાત કરવું પડતું હતું. હવે આ સમસ્યાનો નિવેડો લાવવા સરકારે અમુક શરતો સાથે જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા માંથી દેશી તેલને બાકાત કર્યું છે.

સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version