Site icon News Continuous Bureau | Mumbai

તેલિયા રાજાઓ ને રાહત. સરકારે દેસી તેલ ને ટેસ્ટીગ માંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 માર્ચ 2021

વ્યાપારી વર્ગ માટે રાહતના સમાચાર છે. દેશી તેલ ને અત્યાર સુધી કેન્દ્ર સરકારના કડક નિયમો માંથી પસાર થવું પડતું હતું. આ ઉપરાંત એફએસએસઆઇ હેઠળ જે માનકદંડ આકાર આપવામાં આવ્યા છે તે અઘરા હોવાને કારણે ઘણી વખત ઘરેલું તેલ તે શ્રેણીમાં ઉત્તીર્ણ થતું ન હતું. આ કારણથી ભારતના વેપારીઓને વિદેશથી તેલ આયાત કરવું પડતું હતું. હવે આ સમસ્યાનો નિવેડો લાવવા સરકારે અમુક શરતો સાથે જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા માંથી દેશી તેલને બાકાત કર્યું છે.

સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.

Manipur Violence।મણિપુર ફરી સળગ્યું! ઉખરુલમાં નાગાકુકી જૂથો વચ્ચે અથડામણમાં ૩ ના મોત, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
Bengal Election Battle। ‘નેરેટિવ’માં ભાજપ આગળ, તો બૂથ મેનેજમેન્ટમાં ટીએમસીનો દબદબો; બીજા તબક્કાની ૧૪૨ બેઠકો માટે જંગ જામ્યો
ED Raids। ચૂંટણી પૂર્વે ઈડીનું મોટું એક્શન પશ્ચિમ બંગાળના ૯ સ્થળોએ દરોડા, રાશન કૌભાંડમાં તપાસ તેજ
AAP Rajya Sabha। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો રાજ્યસભાના બેતૃતીયાંશ સાંસદો ભાજપમાં જોડાયા, સંદીપ પાઠકનું પક્ષપલટું સૌથી ચોંકાવનારું
Exit mobile version