Site icon

ભારતીય રેલ્વેએ 30 જૂન સુધી તમામ રેલ ટિકિટ રદ કરી, વધુને વધુ શ્રમિક ટ્રેનો દોડાવાશે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

14 મે 2020

ભારતીય રેલ્વેએ જાહેરાત કરી છે કે 30 જૂન અથવા તે પહેલાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુક કરાવેલ તમામ ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે રદ કરાયેલ ટ્રેનોની ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને પૈસા પરત આપશે, એમ પણ એક અહેવાલમાં જણાવાયું છે. કોરોના વાયરસથી ચાલતા લોકડાઉનને કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લાખો મજૂરો હાલ સ્થળાંતર કરી રહયા છે. અને બસ ક ટ્રેન ના મળવાને કારણે આ લોકો રોડ-રસ્તાઓ પર પગપાળા ચાલી નીકળ્યા છે અને વિવિધ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહયા છે. આથી આ લોકોને પ્રાથમિકતા આપી સરકાર હાલ મોટી સંખ્યામાં શ્રમિક ટ્રેનો દોડાવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે..

Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Exit mobile version