Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રેલ્વેએ 30 જૂન સુધી તમામ રેલ ટિકિટ રદ કરી, વધુને વધુ શ્રમિક ટ્રેનો દોડાવાશે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 મે 2020

ભારતીય રેલ્વેએ જાહેરાત કરી છે કે 30 જૂન અથવા તે પહેલાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુક કરાવેલ તમામ ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે રદ કરાયેલ ટ્રેનોની ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને પૈસા પરત આપશે, એમ પણ એક અહેવાલમાં જણાવાયું છે. કોરોના વાયરસથી ચાલતા લોકડાઉનને કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લાખો મજૂરો હાલ સ્થળાંતર કરી રહયા છે. અને બસ ક ટ્રેન ના મળવાને કારણે આ લોકો રોડ-રસ્તાઓ પર પગપાળા ચાલી નીકળ્યા છે અને વિવિધ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહયા છે. આથી આ લોકોને પ્રાથમિકતા આપી સરકાર હાલ મોટી સંખ્યામાં શ્રમિક ટ્રેનો દોડાવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે..

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version