Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રેલ્વેએ 30 જૂન સુધી તમામ રેલ ટિકિટ રદ કરી, વધુને વધુ શ્રમિક ટ્રેનો દોડાવાશે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 મે 2020

ભારતીય રેલ્વેએ જાહેરાત કરી છે કે 30 જૂન અથવા તે પહેલાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુક કરાવેલ તમામ ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે રદ કરાયેલ ટ્રેનોની ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને પૈસા પરત આપશે, એમ પણ એક અહેવાલમાં જણાવાયું છે. કોરોના વાયરસથી ચાલતા લોકડાઉનને કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લાખો મજૂરો હાલ સ્થળાંતર કરી રહયા છે. અને બસ ક ટ્રેન ના મળવાને કારણે આ લોકો રોડ-રસ્તાઓ પર પગપાળા ચાલી નીકળ્યા છે અને વિવિધ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહયા છે. આથી આ લોકોને પ્રાથમિકતા આપી સરકાર હાલ મોટી સંખ્યામાં શ્રમિક ટ્રેનો દોડાવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે..

Paper Leak Crisis Decisive Moment પેપર લીક પર એક્શનની નિર્ણાયક પળ… CJPસરકારની વાતચીત શરૂ, ઉમર કેબિનેટ મીટિંગ પણ ચાલુ
CJP Govt Meeting Venue Changed કોકરોચ પાર્ટી અને સરકાર વચ્ચેની બેઠકનું સ્થળ અચાનક બદલાયું, તંત્રમાં દોડધામ…
Parliament Adjourned સંસદ સ્થગિત, પરંતુ વિપક્ષનું પ્રદર્શન યથાવત! CJP સિવાય રાહુલ ગાંધીએ મૂકી આ 3 અલગ માંગ
CJP Govt Meeting કોકરોચ પાર્ટી અને સરકાર વચ્ચે થોડીવારમાં બેઠક દીપકે કહ્યું પ્રધાન રાજીનામું આપે; બેઠક પહેલા મૂકી આ કડક શરતો
Exit mobile version