Site icon

યુક્રેનમાં સતત બીજા દિવસે વધુ એક ભારતીય વિદ્યાર્થીનું નીપજ્યું મોત, યુદ્ધની વચ્ચે મોતનું કારણ ચોંકાવનારુ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર.

રશિયા યુક્રેન યુદ્ધમાં હવે ભારતીયોનો ભોગ લેવાનું શરૂ થયું છે.

યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના રહેવાસી યુવાનનું મોત થયું છે.

જોકે યુવાનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.

યુવાનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેને સારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું.

અગાઉ મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.

યુક્રેન રાજધાની કિવ બાદ હવે આ શહેરનો વારો, ભારત સરકારે અહીં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version