Site icon

યુક્રેનમાં સતત બીજા દિવસે વધુ એક ભારતીય વિદ્યાર્થીનું નીપજ્યું મોત, યુદ્ધની વચ્ચે મોતનું કારણ ચોંકાવનારુ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર.

રશિયા યુક્રેન યુદ્ધમાં હવે ભારતીયોનો ભોગ લેવાનું શરૂ થયું છે.

યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના રહેવાસી યુવાનનું મોત થયું છે.

જોકે યુવાનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.

યુવાનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેને સારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું.

અગાઉ મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.

યુક્રેન રાજધાની કિવ બાદ હવે આ શહેરનો વારો, ભારત સરકારે અહીં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version