Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેનમાં સતત બીજા દિવસે વધુ એક ભારતીય વિદ્યાર્થીનું નીપજ્યું મોત, યુદ્ધની વચ્ચે મોતનું કારણ ચોંકાવનારુ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર.

રશિયા યુક્રેન યુદ્ધમાં હવે ભારતીયોનો ભોગ લેવાનું શરૂ થયું છે.

યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના રહેવાસી યુવાનનું મોત થયું છે.

જોકે યુવાનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.

યુવાનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેને સારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું.

અગાઉ મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.

યુક્રેન રાજધાની કિવ બાદ હવે આ શહેરનો વારો, ભારત સરકારે અહીં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version