Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપ રે!! આતો રેકોર્ડ કહેવાય. કોરોના થી બચવા ભારતીયો આટલા કરોડ લિટર કાઢો પી ગયા…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 ફેબ્રુઆરી 2021

કોરોના થી બચવા માટે લોકોએ શું કર્યું તે સંદર્ભે અખિલ હિન્દુસ્તાન યોગ શિક્ષક મહાસંઘ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના થી બચવા માટે મોટાભાગના હિન્દુસ્તાની નાગરિકોએ આયુર્વેદ અને યોગ નો સહારો લીધો. આ ઉપરાંત ચાર મહિના દરમિયાન હિન્દુસ્તાની નાગરિકોએ કોરોના થી બચવા માટે 36 કરોડ લિટર આયુર્વેદિક કાઢો પીધો.

  

 આ સર્વે જૂન-જુલાઇ તેમજ ઑગસ્ટ મહિનામાં કરવામાં આવ્યો જેમાં ૪૦ લાખ લોકોએ ભાગ લીધો. સર્વેમાં સામે આવ્યું કે મોટાભાગના લોકો પોતાની જાતને બચાવવા માટે કાઢો પી રહ્યા હતા.

West Bengal CM Oath Ceremony| બંગાળમાં ભાજપના CM કોણ? 9 મેના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ, સમિક ભટ્ટાચાર્યએ આપ્યું મોટું અપડેટ
Bengal Election Victory। દીદીના ડાયલોગ અને ભાજપના કાર્યકરોનો ડાન્સ! ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યો છે આ રમુજી અંદાજ
West Bengal Police Dancing Viral Video। બંગાળમાં TMCની હાર બાદ પોલીસકર્મીઓ ઝૂમી ઉઠ્યા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
Exit mobile version