દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 13,993 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,09,77,387 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 10,307 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.27% થયો છે
હાલ દેશમાં 1,43,127 એક્ટિવ કેસ છે.
