Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો કહેર કાબૂમાં : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સરખામણીએ રિકવર કેસ વધ્યા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,256 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 152 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,39,684 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17,100 લોકો સાજા થયા છે.  

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.81 ટકા થયો છે. 

હાલ દેશમાં 1,85,662 એક્ટિવ કેસ છે.

 

Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
INS Malvan Warship ભારતીય નૌકાદળમાં સામેલ થયું ‘આઈએનએસ માલવણ’ યુદ્ધજહાજ, આત્મનિર્ભર ભારત તરફ મોટું કદમ
Supreme Court Parliament March Lathicharge જંતરમંતર પ્રદર્શન લાઠીચાર્જ કેસમાં કોર્ટનો હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર, જાણો અદાલતે શું આપી દલીલ
Rahul Gandhi NEET Controversy Protest રાહુલ ગાંધીના પ્રદર્શન વચ્ચે સરકારનું સ્પષ્ટીકરણ, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર, પણ રાજીનામુ
Exit mobile version