Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો કહેર કાબૂમાં : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સરખામણીએ રિકવર કેસ વધ્યા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,256 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 152 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,39,684 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17,100 લોકો સાજા થયા છે.  

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.81 ટકા થયો છે. 

હાલ દેશમાં 1,85,662 એક્ટિવ કેસ છે.

 

Dharmendra Pradhan Meets Om Birla શું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે? ઓમ બિરલા સાથે કરી મુલાકાત..
Dharmendra Pradhan Meets Om Birla શું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે? ઓમ બિરલા સાથે કરી મુલાકાત..
Cockroach Jantar Mantar Demand શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન તેજ, દેશભરના વિદ્યાર્થીઓના મુદ્દે આરપારની લડાઈની ચેતવણી
Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Exit mobile version