Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ અંગે રિસર્ચ એજન્સીએ આ ખતરનાક આગાહી કરી

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ડિરેક્ટરે ચેતવણી આપી છે કે ભારતમાં કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે

રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના હજી સમાપ્ત થયો નથી અને જો ત્રીજી લહેર આવી તો તે સૌથી ખરાબ હશે

Join Our WhatsApp Channel

તેમણે કહ્યું કે કોરોના થી બચવા માટે માસ્ક પહેર્યા સિવાય લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી

વડાપ્રધાને લીધી કોરોના ની સ્વદેશી રસી. લોકોને વેક્સીન લેવા હાકલ કરી.. જુઓ વિડીયો.

Allahabad HC Verdict Against Indira Gandhi જ્યારે ન્યાયતંત્ર સામે નમ્યું સિંહાસન ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરતો ઐતિહાસિક ચુકાદો.
Ayodhya Ram Mandir Donation Case સુપ્રીમ કોર્ટે CBISIT તપાસની માગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
PMO Ram Mandir Trust Donation Dispute અયોધ્યાથી દિલ્હી સુધી ખળભળાટ! રામ મંદિરના દાનના હિસાબ મુદ્દે PMO આમનેસામને, ચંપત રાયના એક જવાબથી રાજકારણ ગરમાયું
Jammu Kashmir Pulwama Earthquake Updates ધરતી ધ્રુજી! વેનેઝુએલાજાપાન બાદ હવે ભારતના આ રાજ્યમાં મધ્યરાત્રિએ આવ્યો ભૂકંપ, ભયના માર્યા ફફડી ઉઠ્યા લોકો
Exit mobile version