Site icon

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,24,374 રસી ડોઝ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સાથે બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 29,46,39,511 રસી ડોઝ આપવામાં આવ્યા છે.

18 થી 44 વર્ષની વયના 6,59,41,855 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને 14,28,117 લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો છે.

45 થી 59 વર્ષની વય જૂથના 8,28,91,130 લોકોને પ્રથમ અને 1,31,57,562 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ સિવાય 60 વર્ષથી ઉપરના 6,56,45,248 લોકોને પ્રથમ અને 2,19,07,796 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version