Site icon

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,24,374 રસી ડોઝ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સાથે બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 29,46,39,511 રસી ડોઝ આપવામાં આવ્યા છે.

18 થી 44 વર્ષની વયના 6,59,41,855 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને 14,28,117 લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો છે.

45 થી 59 વર્ષની વય જૂથના 8,28,91,130 લોકોને પ્રથમ અને 1,31,57,562 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ સિવાય 60 વર્ષથી ઉપરના 6,56,45,248 લોકોને પ્રથમ અને 2,19,07,796 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version