Site icon

દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઓસરતાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી, જુલાઈમાં ભારતનો બેરોજગારીનો દર ઘટીને ચાર મહિનાના તળિયે ; જાણો હાલ કેટલા ટકા લોકો છે બેરોજગાર 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર  

દેશમાં કોરોનાની બીજી લહેર ઓસરતા ફરી અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે.  

જુલાઈમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. 

ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડના તાજેતરના આંકડા મુજબ બેરોજગારીનો દર ગયા મહિને 9.17% થી ઘટીને 6.95% થયો છે. 

ગ્રામીણ બેરોજગારીનો દર ઘટીને 6.3% થયો છે અને શહેરી બેરોજગારી 8%થી ઉપર રહી છે.

દેશમાં જીએસટી અને સેલ્સ ટેક્સ કલેકશન, માંગમાં વૃદ્ધિ પણ દર્શાવી રહી છે સ્થિતિ સુધરી રહી છે અને નાની-મોટી કંપનીઓ આગળ આવીને રોજગાર સર્જન કરી રહી છે.

આ સિવાય આઇએચએસ માર્કિટના સોમવારે જાહેર થયેલ ડેટામાં જોવા મળ્યું કે ભારતની ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ ગત મહિને કોરોના વાયરસના નિયંત્રણો હળવા થતા ઝડપથી વધી રહી છે.

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા

Central Government: ગાડી 20 વર્ષની થઈ તો પણ બિન્દાસ ચલાવો, પરંતુ તે પહેલા વાંચી લો આ મોટો નિયમ
Brain Eating Amoeba: કેરળમાં આ બીમારી એ ઉચક્યું માથું, અત્યાર સુધીમાં 19 મૃત્યુ; 3 મહિનાના બાળકથી લઈને 91 વર્ષના વૃદ્ધો પણ સંક્રમિત
Bottled water: બોટલનું પાણી પીવાથી દર વર્ષે અધધ આટલા માઇક્રોપ્લાસ્ટિક ગળી રહ્યા છીએ, જે શરીરમાં જઈને આ ખાસ અંગોને નબળા કરી રહ્યા છે
Disha Patani Firing: દિશા પટનીના ઘરે ફાયરિંગ ના કેસ માં મુખ્ય શૂટર ઠાર, હવે આટલા બદમાશો ની ચાલી રહી છે શોધખોળ
Exit mobile version