Site icon News Continuous Bureau | Mumbai

International Shree Sitaram Naam Bank: 1970 થી શરુ થયેલ રામનામની મૂડી સાથે હવે રામ-નામ બેંકનું નામ ગિનિસ બુકમાં નોંધાશે…

International Shree Sitaram Naam Bank: આંતરરાષ્ટ્રીય શ્રી સીતારામનામ બેંકની સ્થાપના 54 વર્ષ પહેલા વર્ષ 1970માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી. આમાં ખાતું ખોલાવ્યા પછી, રામ ભક્તોને અહીંથી મળેલી નકલમાં સીતારામ લખીને જમા કરાવું રહેશે

International Shree Sitaram Naam Bank, aka Ram-Nam Bank, to be in Guinness Book with Ram-Nam Capital since 1970.

International Shree Sitaram Naam Bank, aka Ram-Nam Bank, to be in Guinness Book with Ram-Nam Capital since 1970.

News Continuous Bureau | Mumbai

International Shree Sitaram Naam Bank: રામ નગરી અયોધ્યાના ( Ayodhya ) મણિરામ દાસ છાવણીના બાલ્મિકી ભવનમાં સ્થિત આંતરરાષ્ટ્રીય રામ નામ બેંકનું ( Ram Naam Bank ) નામ પણ હવે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. તેના માટે હવે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ બેંક અનન્ય છે કારણ કે આ બેંકમાં પૈસા અને સંપત્તિ નહીં, પણ રામના નામ પર લખેલા પુસ્તકો જમા થાય છે. 

Join Our WhatsApp Channel

આંતરરાષ્ટ્રીય શ્રી સીતારામનામ બેંકની સ્થાપના 54 વર્ષ પહેલા વર્ષ 1970માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી. આમાં ખાતું ખોલાવ્યા પછી, રામ ભક્તોને અહીંથી મળેલી નકલમાં સીતારામ ( Sitaram ) લખીને જમા કરાવું રહેશે. જેમાં તેમની પાસબુકમાં આ માટે યોગ્ય એન્ટ્રી પણ કરવામાં આવે છે.

International Shree Sitaram Naam Bank: બેંક પાસે ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલી 20 હજાર કરોડ સીતારામ હસ્તલિખિત પુસ્તિકાઓનો સંગ્રહ છે…

બેંક મેનેજર પુનીત રામદાસનો દાવો છે કે આ એશિયાની સૌથી મોટી રામના નામની હસ્તલિખિત નકલો જમા કરાવતી બેંક છે. જેમાં બેંકના 35 હજારથી વધુ ખાતા છે અને વિદેશમાં પણ તેની 136 શાખાઓ છે. અહીં આપેલી પાસબુકમાં તમામ પેજ પર સીતારામ લખેલું હોય છે.

આ સમાચાર પણ વાંચો:  Padma Awards : રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-2માં પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

બેંક પાસે ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલી 20 હજાર કરોડ સીતારામ હસ્તલિખિત પુસ્તિકાઓનો સંગ્રહ છે. આ વિશેષતાઓને કારણે મણિરામ દાસ છાવની ( Shri Ram Janmabhoomi Teerth Kshetra ) ટ્રસ્ટ દ્વારા ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં ( Guinness World Records ) બેંકનું નામ નોંધાવવા અરજી કરવામાં આવી છે.

પુનીત રામદાસે જણાવ્યું કે બેંક દ્વારા તમામ ખાતાધારકોને અહીં મફત બુકલેટ અને લાલ પેન આપવામાં આવે છે. દરેક ખાતાનો હિસાબ પણ રાખવામાં આવે છે. ભકતો એ અહીં બેંક ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા પાંચ લાખ વખત ‘સીતારામ’ લખવું પડશે. ત્યારબાદ પાસબુક આપવામાં આવે છે. ખાતાધારકો પોસ્ટ દ્વારા બુકલેટ પણ મોકલી શકે છે, જેની ખાતાવહી બેંકમાં સુરક્ષિત રાખવામાં આવે છે.

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Exit mobile version