Site icon News Continuous Bureau | Mumbai

ISRO: ભારતની આ ‘આંખ’, અવકાશમાંથી દરેક પર રાખશે નજર! ISRO એ NAVIC સેટેલાઈટ લોન્ચ કર્યો.. જુઓ વિડીયો..

ISRO: માહિતી અનુસાર, બે હજાર કિલોથી વધુ વજનનું અવકાશયાન NVS-1 ભારતની નેવિગેશનલ અને સર્વેલન્સ ક્ષમતામાં વધારો કરશે.

Chandrayaan-3: ISRO's reaction to PM Modi's decision to 'name Chandrayaan-3's landing point 'Shiva Shakti' as a message of equality'

Chandrayaan-3: 'ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને 'શિવ શક્તિ' નામ આપવું એ સમાનતાનો સંદેશ છે', PM મોદીની આ બે મોટી જાહેરાત પર ઈસરોએ આપી આ પ્રતિક્રિયા …. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

ISRO : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે જીપીએસ એટલે કે નેવિગેશન સેવાઓને વધારવા માટે નવી પેઢીના સેટેલાઈટ નેવિગેટર લોન્ચ કર્યા છે. NVS-1 (NVS-1) ઉપગ્રહને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવેલા GSLV-F12 (GSLV-F12) રોકેટ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

 

માહિતી અનુસાર, બે હજાર કિલોથી વધુ વજનનું અવકાશયાન NVS-01 ભારતની નેવિગેશનલ અને સર્વેલન્સ ક્ષમતામાં વધારો કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ અવકાશયાનને અંતરિક્ષમાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે.

NVS-01 બનશે ભારતની ‘આંખ’

NVS-01 દ્વારા ભારતની નેવિગેશન સિસ્ટમ વધુ મજબૂત થશે. આ સાથે દેશની સરહદો પર નજર રાખવામાં મદદ મળશે. એવું કહેવું ખોટું નહીં હોય કે અવકાશમાં આ સેટેલાઈટના સફળ ઈન્સ્ટોલેશનથી ચીન અને પાકિસ્તાનને મરચા લાગવાની ખાતરી છે. બંને દેશો ભારતીય સરહદો પર સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના સુવર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ

એવું કહેવામાં આવી રહ્યું છે કે NVS-01 દ્વારા ભારત હવે સરહદો પર પડોશી દેશોની નાપાક ગતિવિધિઓનો સમયસર જવાબ આપી શકશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, ISROનો NavIC ઉપગ્રહ સુરક્ષા એજન્સીઓને રસ્તો બતાવવા માટે દેશની આંખ તરીકે કામ કરશે.

FCRA Bill JPC Review વિદેશી ફંડિંગ કાયદામાં ફેરફારથી કેમ મચ્યો હોબાળો? ચર્ચનો વિરોધ અને યુએસ દબાણ વચ્ચે સરકાર માટે JPC કેમ બન્યું સેફટી વાલ્વ
NASA Invites India Moon Base Mission ચંદ્ર પર કાયમી વસાહત વસાવવાની તૈયારી નાસાએ ભારતને આપ્યું ખાસ આમંત્રણ, સ્પેસ સાયન્સમાં રચાશે નવો ઇતિહાસ
BJP Internal Rebellion Resignations ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ એક પછી એક રાજીનામાથી હાઈકમાન્ડ ચિંતામાં, દિગ્ગજ નેતાને દિલ્હીનું તેડું
Amit Shah Statement on Students in Lok Sabha લોકસભામાં આવતીકાલે વિદ્યાર્થીઓ અંગે નિવેદન આપી શકે છે અમિત શાહ, સંસદમાં રાહુલખડગે વચ્ચે બેઠક
Exit mobile version