Site icon

જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં 8 આતંકવાદીઓનો સફાયો, વર્ષભરમા આંકડો પહોંચ્યો સેંકડો પર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

19 જુન 2020

 જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકની અંદર વિવિધ એનકાઉન્ટરોમાં 8 આતંકવાદીઓને ઢેર કરવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. જેમાંથી પાંચ આતંકીઓ શોપિયાંમાં અને ત્રણ આતંકી પંપોરમાં ઠાર મરાયા છે .

હજુ તો વર્ષનાં છ જ મહિના થયા છે તે દરમિયાન આતંકવાદીઓના સફાયાનો આંકડો 100 પર પહોંચી ગયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારથી આતંકીઓ અને ભારતીય સેનાના જવાનો વચ્ચે મુઠભેડ ચાલુ હતી. જે શુક્રવારની સવાર સુધી ચાલી. પહેલા આતંકવાદીઓને સરન્ડર કરવા સેનાએ અપીલ કરી તો તેઓએ સામે ગોળીબાર શરૂ કરી દીધી, ત્યારબાદ સેનાએ પણ પોતાના હથિયાર ઉઠાવા પડ્યા હતા. 

શોપિયાનમાં માર્યા ગયેલા પાંચમાંથી ચાર આતંકીઓની લાશ કબ્જે કરાઈ છે, જ્યારે પાંચમાની તલાશ ચાલુ છે.

 બીજી બાજુ પંપોરમાં માર્યા ગયેલા ત્રણમાંથી બે જણા મસ્જિદમાં છુપાઈ ને બેઠા હતા.

આ સંયુક્ત અભિયાન જમ્મુ-કાશ્મીરની સ્થાનિક પોલીસ, સેનાના જવાનો તેમજ સીઆરપીએફ સાથે મળીને ચલાવ્યું હતું. સેનાને મળેલી ગુપ્ત માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં હજુ ઘણા આતંકીઓ છુપાઈને બેઠા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version