Site icon

રશિયા-યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે આગામી સપ્તાહે થશે ભારત-યુએસ વચ્‍ચે ટુ પ્‍લસ ટુ બેઠક રાજનાથસિંહ અને એસ. જયશંકર જશે અમેરિકા; આ મુદ્દાઓ પર થશે વાતચીત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર અમેરિકા જશે.

રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન ચૌથી ભારત-યુએસ પ્રધાન સ્તરીય 2+2 મંત્રણામાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે, જે 11 એપ્રિલે વોશિંગ્ટન, ડીસીમાં યોજાશે.

યુ.એસ.નું પ્રતિનિધિત્વ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટિન કરશે. 

વાટાઘાટો દરમિયાન તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરીને ભાવિ માર્ગ નક્કી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, FY22માં ભારતનું ટેક્સ કલેક્શનનો આંકડો વધીને રૂ. અધધ આટલા લાખ કરોડ પર પહોંચ્યો; જાણો વિગતે

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version