Site icon

રશિયા-યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે આગામી સપ્તાહે થશે ભારત-યુએસ વચ્‍ચે ટુ પ્‍લસ ટુ બેઠક રાજનાથસિંહ અને એસ. જયશંકર જશે અમેરિકા; આ મુદ્દાઓ પર થશે વાતચીત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર અમેરિકા જશે.

રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન ચૌથી ભારત-યુએસ પ્રધાન સ્તરીય 2+2 મંત્રણામાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે, જે 11 એપ્રિલે વોશિંગ્ટન, ડીસીમાં યોજાશે.

યુ.એસ.નું પ્રતિનિધિત્વ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટિન કરશે. 

વાટાઘાટો દરમિયાન તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરીને ભાવિ માર્ગ નક્કી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, FY22માં ભારતનું ટેક્સ કલેક્શનનો આંકડો વધીને રૂ. અધધ આટલા લાખ કરોડ પર પહોંચ્યો; જાણો વિગતે

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version