Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

23 જુન 2020 

શ્રીનગરના જાદિબાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ સામસામી ગોળીબારમાં, પૂંછ વિસ્તારમાં થયેલી બીએસએફ જવાનોની હત્યામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે..

મંગળવારે પુલવામાના બેન્ડઝૂ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે, સુરક્ષા દળોએ તેમને તાબે કરવા ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ સામે આવ્યા ન હતાં.. મરનાર ,પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન અને આઈએસજેકે સાથે જોડાયેલા હતા. સૌરામાં 90 ફુટ રોડ પર બીએસએફના બે જવાનોની હત્યા કરવામાં એક આતંકવાદી સામેલ હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પત્રકારો સાથે વાત કરતાં આઇજીપી (કાશ્મીર) વિજય કુમારે સુરક્ષા દળોને અભિનંદન આપતાં કહ્યું કે ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે મુખ્ય આતંકી સંગઠનોના 4 વડા – લશ્કર-એ-તૈયબા (એલઇટી), જૈશ-એ-મોહમ્મદ (જે.એમ.એમ.) ), હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ) અને અંસાર ગાઝવત-ઉલ હિંદના ચાર મહિનામાં માર્યા ગયા. તેમણે દાવો કર્યો હતો કે આતંકવાદી ઓના વડાનું નેતૃત્વન ખતમ કરવાથી આતંકી સંગઠનોને મોટું નુકસાન થયુ છે..

સેના આગળ પણ ઓપરેશન ઓલ આઉટ ચાલુ જ રાખશે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરમાંથી આતંકનો સફાયો ન થયી જાય….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fPFjlA

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Rule Change From 1st September ૧ સપ્ટેમ્બરથી LPG, એફડી અને આઈટીઆર સહિત પાંચ મોટા નિયમ બદલાશે
Ayodhya Ram Mandir Donation અયોધ્યા રામમંદિરમાં મહિલાનું મોટું દાન ૪ કરોડનો ચેક આપ્યો, પણ મૂકી આ ખાસ શરત
Exit mobile version