Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી 

 News Continuous Bureau | Mumbai 

જમ્મુ કાશ્મીરમાં(Jammu and Kashmir) ટાર્ગેટ કિલિંગની(Target Killing) ઘટનાઓ  વચ્ચે સ્થાનિક સરકારે(Local government) કાશ્મીરી પંડિતોની(Kashmiri Pandits) સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

શ્રીનગરના(Srinagar) વિભિન્ન વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલય(District Headquarters) ખાતે ટ્રાન્સફર(Transfer) કરવામાં આવ્યા છે અથવા તો તેમને ત્યાં ગોઠવી દેવામાં આવ્યા છે. 

શ્રીનગર સ્થિત ચીફ એજ્યુકેશન ઓફિસર(Chief Education Officer) તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્રમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

ઘાટીમાંથી કાશ્મીરીઓના પલાયન વચ્ચે તેમને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version