Site icon

હવે દેખાઈ રહી છે આર્ટીકલ 370 ખસેડવાની અસર. આતંકવાદી ઘટનાઓ માં થયો આટલો ઘટાડો. જાણો વિગત

વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં આતંકની ઘટનાઓમાં આતંકની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકની ઘટનાઓ 2019 ના સમાન સમયગાળાની તુલનામાં 63.93 ટકાનો ઘટાડો થયો છે.

Join Our WhatsApp Community

સ્પેશિયલ ફોર્સિસના કર્મચારીઓની જાનહાનિમાં પણ 29.11 ટકાનો ઘટાડો થયો છે અને નાગરિકોની જાનહાનીમાં 14.28 ટકાનો ઘટાડો થયો છે.

 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version