Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુ-પંજાબ બોર્ડર પર થયું ક્રેશ, બે માંથી એક પાયલટનું નીપજ્યું મોત.

ભારતીય સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં ક્રેશ થયું છે.

હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.

Join Our WhatsApp Channel

પાયલટને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ એક પાયલટનું મોત થયું છે.

એવું કહેવામાં આવ્યું છે કે આર્મી હેલિકોપ્ટર ધ્રુવમાં ટેકનીકલ ખરાબી આવી હતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.

PM Modi’s Seychelles Visit વડાપ્રધાન મોદી સેશેલ્સની મુલાકાતે, રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતી સમારોહમાં આપશે હાજરી
Indian Passport & Citizenship ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો પાકો પુરાવો નથી, કેન્દ્ર સરકારની સ્પષ્ટતા અને કાયદાકીય સ્થિતિ
Allahabad HC Verdict Against Indira Gandhi જ્યારે ન્યાયતંત્ર સામે નમ્યું સિંહાસન ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરતો ઐતિહાસિક ચુકાદો.
Ayodhya Ram Mandir Donation Case સુપ્રીમ કોર્ટે CBISIT તપાસની માગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
Exit mobile version