Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા લેખક જાવેદ અખ્તરે કોમન સિવિલ કોડ ની તરફદારી કરી, કહ્યું આ કોડ દ્વારા સ્ત્રી અને પુરુષને સમાન હક આપવો જોઈએ. જો પુરુષો ચાર લગ્ન કરી શકે તો સ્ત્રીઓ કેમ નહીં?

એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાતચીતમાં તેમણે અનેક ખુલાસા કર્યા છે. પોતાની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે કોમન સિવિલ કોડ નો અર્થ થાય છે કે સ્ત્રી અને પુરુષને એક સ્તર પર લઈ આવવા. જો પુરુષને અધિકાર હોય કે તે ચાર લગ્ન કરી શકે તો સ્ત્રીઓને પણ તે અધિકાર હોવો જોઈએ.

Javed Akhtar attacks Pakistan in Pakistan: Saw how Mumbai was attacked, 26/11 terrorists still roaming freely

લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

જાણીતા લેખક જાવેદ અખ્તર ( Javed Akhtar ) પોતાના નિવેદનોને કારણે અનેક વખત વિવાદમાં રહે છે. હાલ તેમણે દિલ્હી ખાતે એક જાણીતા મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશમાં કોમન સિવિલ કોડ ( common civil code ) ની જરૂર જ છે. પરંતુ આ કોમન સિવિલ કોડ સંદર્ભે ગેરસમજ રાખવાની જરૂર નથી. કોમન સિવિલ કોડ એવી વસ્તુ હોવી જોઈએ જેને કારણે સ્ત્રી અને પુરુષને એક સમાન અધિકાર મળે. જો ( Islam ) પુરુષ ચાર લગ્ન ( marriage ) કરી શકે તો સ્ત્રીને પણ હક હોવો જોઇએ કે તે ચાર પતિ રાખી શકે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સત્તાધીશો આવશે અને જશે પરંતુ દેશ ત્યાંનો ત્યાં જ રહેશે. આ કારણથી આ દેશમાં સમાન કાયદાની તાતી જરૂર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Love triangle : કાંદીવલી ની એન્જિનિયર એવી બે જોડકા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કરી લીધા. પોલીસે ફરિયાદ લખી. વીડિયો થયો વાયરલ….

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Exit mobile version