Site icon

જયા બચ્ચને ભાજપ ને શ્રાપ આપ્યો. સંસદમાં હોબાળો. જાણો વિગતો…

ન્યૂઝ કન્ટિન્યૂઝ બ્યુરો,

દિલ્હી.

Join Our WhatsApp Community

તા. ૨૦/૧૨/૨૧, સોમવાર

પોતાની વહુ એટલે કે ઐશ્વર્યા રાયને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના દાદરા ચડવા પડ્યા ત્યારથી જયા બચ્ચન નો પિત્તો સાતમા આસમાને છે. સોમવારના દિવસે રાજ્યસભામાં નાર્કોટિક્સ બિલ પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવા માટે જયા બચ્ચન ઉભા થયા અને તેમણે ભાજપને શ્રાપ આપ્યો.

વાત એમ છે કે જયા બચ્ચન નાર્કોટિક્સ સંદર્ભે બોલવાના સ્થાને બાર સાંસદોને શા માટે સસ્પેન્ડ કર્યા છે તે મામલે બોલવા માંડ્યા. અનેકવાર રોકવા છતાં તેમણે પોતાનો વિષય બદલ્યો નહીં. ત્યારબાદ ધૂંઆપૂંઆ થયેલા જયા બચ્ચને ચાલુ સંસદે ભાજપ ને શ્રાપ આપ્યો કે આખી પાર્ટીએ બહુ જલદી બુરે દિન જોવા પડશે.

જયા બચ્ચનના શ્રાપ પછી સંસદમાં ભારે હંગામો થયો અને સંસદને મોકૂફ કરવામાં આવી.

 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version