Site icon News Continuous Bureau | Mumbai

તત્કાલીન ગૃહપ્રધાન ચિદમ્બરમ્ પર જૂતું ફેંકનાર જર્નેલ સિંહનું કોરોનાથી મૃત્યુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દિલ્હીના રાજોરી ગાર્ડનથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા જર્નેલ સિંહનું કોરોનાને કારણે નિધન થયું છે. આ એ જ જર્નેલ સિંહ છે જેમણે તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી અને તેઓ જીતી ગયા. તેમના મૃત્યુ પર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શોક વ્યક્ત કર્યો છે. જર્નેલ સિંહે શાખવિરોધી રમખાણ પીડિતો માટે કાયદેસરની લડાઈ લડી હતી. વર્ષ ૨૦૨૦માં તેમને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નેપાળમાં રાજકીય ઊથલપાથલ બાદ ફરી એકવાર કે. પી. શર્મા ઓલી સત્તામાં આવ્યા; વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો, જાણો સમગ્ર ઘટના અહીં

PM Modi Video Ban Meta પ્રમુખ અકાઉન્ટ્સ બ્લોક કરવા અને ખોટી સેન્સરશિપનો મામલો ગરમાયો મોદી સરકારનું મેટા સામે સખ્ત વલણ
Arvind Kejriwal E20 petrol protest E20 પેટ્રોલ નીતિ સામે અરવિંદ કેજરીવાલનો પીએમ આવાસ તરફ મોરચો ફિરોઝશાહ રોડ પર પોલીસે અધવચ્ચે અટકાવ્યા
Air India flight Turbulence ફુકેટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જોરદાર ટર્બ્યુલન્સ (Turbulence), હવામાં અચાનક ઊંચાઈ ઘટવાથી ૧૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર ઘાયલ
NHAI NH25 Rumble Strips સોશિયલ મીડિયા પર જૂઠ્ઠું બોલવું ભારે પડ્યું NHAIએ લીધો યુટર્ન, ભારે ફજેતી બાદ સ્વીકારી પોતાની ભૂલ..
Exit mobile version