Site icon News Continuous Bureau | Mumbai

ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યાં ઉદય ઉમેશ લલિત- ફક્ત આટલા મહિનાનો રહેશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. 

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો હશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે રિટાયર થશે.

ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી  

ઉલ્લેખનીય છે કે હાલના ચીફ જસ્ટિસ એનવી રમના આગામી 26 ઓગસ્ટે નિવૃત થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ 26 લાખ વધી- કુલ સંપત્તિ કેટલી જાણો અહીં

 

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version