Site icon News Continuous Bureau | Mumbai

ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યાં ઉદય ઉમેશ લલિત- ફક્ત આટલા મહિનાનો રહેશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડીને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. 

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો હશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે રિટાયર થશે.

ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી  

ઉલ્લેખનીય છે કે હાલના ચીફ જસ્ટિસ એનવી રમના આગામી 26 ઓગસ્ટે નિવૃત થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ 26 લાખ વધી- કુલ સંપત્તિ કેટલી જાણો અહીં

 

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version