News Continuous Bureau | Mumbai

Land Acquisition : રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરની ચૂકવણી સંબંધિત લાભાર્થીના ખાતામાં સીધા જમા કરવા અંગે વર્કશોપ

Land Acquisition : સંબંધિત લાભાર્થીને તેમના ખાતામાં સીધા ઓનલાઈન પેમેન્ટથી મળશે, જે જમીનના લાભાર્થી માટે વધુ અનુકૂળ અને ઉપયોગી સાબિત થશે.

News Continuous Bureau | Mumbai 

Land Acquisition : એન.એચ.એ.આઈ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર (ગુજરાત) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરની ચૂકવણી સંબંધિત લાભાર્થી ના ખાતામાં સીધા જમા કરવા અંગે એક વર્કશોપનું 18.08.2023 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અજય જૈન, નાયબ સચિવ, માર્ગ પરિવહન મંત્રાલય, NH એક્ટ 1956 દ્વારા LA પ્રક્રિયાની ઝાંખી પર વર્કશોપ શ્રી બી. પી. ખરે, સલાહકાર, જમીન સંપાદન, માર્ગ પરિવહન મંત્રાલય અને પ્રેઝન્ટેશન શ્રી વિવેક તિવારીએ, ટેકનિકલ નિષ્ણાત અને શ્રી એન. એન. ગિરી, ચીફ જનરલ મેનેજર, પ્રાદેશિક કચેરી,એન.એચ.એ.આઈ,ગુજરાતદ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Join Our WhatsApp Community

Workshop on Direct Credit to Beneficiary's Account regarding Compensation Payment of Land Acquired for Construction of National Highways

 

 

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, હેડક્વાર્ટર, નવી દિલ્હીના અધિકારીઓએ PPT દ્વારા સહભાગી સક્ષમ અધિકારી, જમીન સંપાદન અને તેમના કાર્યાલયના કર્મચારીઓને ભૂમિરાશી પોર્ટલ પર કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપી હતી. અને તેમના પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા.

 

આ સમાચાર પણ વાંચો :  Indore: કૂતરાને ફેરવવા મુદ્દે થઇ મોટી બબાલ, બેંકના ગાર્ડે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, બેના મોત.. જુઓ વિડીયો

ભૂમિ રાશી પોર્ટલ દ્વારા, સંબંધિત લાભાર્થીને તેમના ખાતામાં સીધા ઓનલાઈન પેમેન્ટથી મળશે, જે જમીનના લાભાર્થી માટે વધુ અનુકૂળ અને ઉપયોગી સાબિત થશે.

 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version